Discover and read the best of Twitter Threads about #ગુજરાતી_સાહિત્ય_પુરસ્કાર

Most recents (1)

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિનોદ જોશી માટે બે પારિતોષિક જાહેર કરાયા.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૮ના સાહિત્યના પારિતોષિકોમાં વિનોદ જોશીના પ્રબંધકાવ્ય
સૈરન્ધ્રી’ને શ્રેષ્ઠ કવિતા માટે પ્રથમ અને નિર્વિવાદ’ને
શ્રેષ્ઠ વિવેચનગ્રંથનું પ્રથમ એમ બે પારિતોષિક જાહેર કરાયા.
૨૦૧૮માં વિનોદ જોશીને ગુજરાતી કવિતાનો સર્વોચ્ય
ગણાતો નરસિંહ મહેતા પુરસ્કાર અર્પણ થયો ત્યારે
મોરારિબાપુના હસ્તે પ્રબંધકાવ્ય સૈરન્ધ્રી’નું લોકાર્પણ થયેલ.
૨૦૧૫માં ગુજરાત સાહિત્ય અકાદમીએ
વિનોદ જોશીને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલા.
જન્મ : વર્ષ ૧૯૫૫ ભોરિગડા ગામ
(જિ.અમરેલી)
ગુજરાત સાહિત્ય અકાદમી
1981માં સ્થાપિત ગુજરાત સાહિત્ય અકાદમી અથવા ગુજરાત સાહિત્ય એકેડેમી, ગુજરાત, ભારત અને
તેમના સાહિત્યમાં બોલાતી ભાષાઓના વિકાસને સમર્પિત એક સરકારી સંસ્થા છે.
ગુજરાતી, ગુજરાતની સત્તાવાર ભાષા, તેમાંથી
એક છે બીજી હિન્દી, સંસ્કૃત, કચ્છી, સિંધી અને ઉર્દૂ પણ છે.
Read 6 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!