Discover and read the best of Twitter Threads about #સાહિત્ય

Most recents (1)

ડો. વોટ્સનના વર્તનવાદ મુજબ વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે તેની અસર તે વ્યક્તિ પર થયા વિના રહેતી નથી. મનુષ્ય જાતિગત રીતે એકલો રહી શકતો નથી - તેને "બેકલા " રહેવું ગમે કારણ કે તે સાંસ્કૃતિક પ્રાણી છે. તેને સંસ્કૃતિનુ્ વહન અને જતન બંન્ને કરવાનું છે. એકલતા તેના માટે સજા છે તેથી જ /1
અપરાધીઓ માટે જેલની સજા આવી પણ એકલતા દૂર કરવા ગલત સંગત ચોક્કસ ધ્યેયથી વિમુખ બનાવી દે. મનુષ્ય પર તેની સંગતની માનસિક અને શારીરિક બંન્ને અસરો જોવા મળે છે , તરસ સાચી પણ તેને કારણે ઝેર કે જે નુકશાનકારક છે તે ન જ પીવાય." પંચતંત્ર " ની વાર્તા અનુસાર ચાતકપક્ષીને ખુબ જ તરસ લાગવા છતાં /2
તે વરસાદ ન આવે ત્યાં સુધી તરસ્યું જ રહે છે , માત્ર વરસાદનું જ પાણી તે પીવે છે. સારા નરસાનો ભેદ પારખવાની શક્તિ ઇશ્ર્વરે માત્ર મનુષ્યને જ આપી છે તો તેનો ઉપયોગ કરીને યોગ્ય હોય , સાચું હોય તે જ પસંદ કરાય ! એબીંગ હોસ અનેક પ્રયોગો કરી ચુક્યા છે , ધ્યેય માટેના સાધનો શુદ્ધ હોવા જોઇએ./ 3
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!