Discover and read the best of Twitter Threads about #askgeroy

Most recents (2)

શું તમને ખબર છે?

આજે વિશ્વભરમાં અનેક ગુનાઓમાં આરોપીની ઓળખ માટે વપરાતી ફિંગરપ્રીન્ટ ટેકનિકની સૌપ્રથમ શરૂઆત ભારતમાં થઇ હતી, આઝાદી પહેલાં સરકારી દસ્તાવેજોમાં ભ્રષ્ટાચારને રોકવા સૌપ્રથમ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. #AskGeroy @dineshdasa1

(1/n)
1852, હુગલી કોર્ટમાં સર વિલિયમ જેમ્સ હર્ષલ નામનાં અંગ્રેજ મેજિસ્ટ્રેટએ સૌપ્રથમ વખત ઓળખ નક્કર કરવાં ભારતીય બિઝનેસમેન રાજ્યાધર કોનાઈના સરકારી દસ્તાવેજ પર ફિંગરપ્રિન્ટના નિશાન લઇને ખરાઈ કરી હતી.

(2/n)
ખાસ રસપ્રદ વાત એ હતી કે એ સમયે અંગ્રેજો ભારતથી સૌથી વધુ ઇન્ડિગો ડાઈનું નિકાસ કરતું હતું જેનો ઉપયોગ પાછળથી ફિંગરપ્રિન્ટના સ્ટેમ્પ પેડની બનાવટમાં થવા લાગ્યો હતો.

(n/n)
Read 3 tweets
આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? @dineshdasa1
આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
મુહમ્મદ બિન તુગલક એ રાતોરાત પોતાની રાજધાની દિલ્હી થી ખસેડી ને દૌલતબાદ (મહારાષ્ટ્ર) કરી હતી. તમે વિચારી શકો છો કે રાતોરાત પોતાનું ઘરબાર છોડી બીજે સ્થળાંતર કરવામાં કેવી હાલાકી આવી હશે વાત અહી નથી અટકતી બાદશાહનો મિજાજ બદલાતા પાછું દિલ્હી રાજધાની કરી હતી.
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!