How to get URL link on X (Twitter) App
આજકાલ ઇતિહાસની વાત કરતી વખતે લોકો ભૂલી જાય છે કે એમની મરજી મુજબની સમયરેખા પહેલા પણ ઇતિહાસનું અસ્તિત્વ રહ્યું છે. આ લોકોની દલીલ છે કે કર્ણાવતી પહેલા કોઈ નગર વસ્યું જ ન હતું, પરંતુ અમદાવાદનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક જેટલો જ પુરાતન છે.
In 1808, Robert Drummond, an English surgeon general posted in Mumbai, created the first dictionary. There were 463 words in it. thus called mere Glossary. he’s considered first lexicographer of bilingual dictionaries of Gujarati.
રાણી જીજીમા હાલાવાડ (આજનું ધ્રાઘધ્રા) ના ઝાલા વંશના રાજા ગજસિંહની પત્ની હતી. તે એક કુશળ વ્યૂહરચનાકાર અને વાટાઘાટકાર; જે તેના સમયના રાજકીય તત્વજ્ઞાનમાં સારી રીતે વાકેફ; અશ્વવિદ્યા નિપુણ સાથે કુશળ યોદ્ધા; અને શાહી દરબારની અંદર અને બાહ્ય સાથીઓ વચ્ચે એક પ્રભાવશાળી નેતા.

અશોકના શિલાલેખમાંનો પહેલો લેખ પ્રાણી હત્યા અને ઉત્સવ સંમેલનો પર રોક લગાવવા પર છે. @thakkar_solar @PriteeKM
ભારતમાં સિકંદર કરતાં પણ વધારે વિજયકૂચ કરનાર વિદેશી રાજા એટલે યવન(Greek) રાજા મિનનંદર/ મેનન્દ્ર જે પાછળથી બૌદ્ધ ધર્માનુરાગી થયા બાદ "રાજા મિલિન્દ" તરીકે વધારે પ્રસિદ્ધ થયો તેને પૂર્વમાં અયોધ્યા,પાટલીપુત્ર સુધી અને દક્ષિણમાં સૌરાષ્ટ્રને પાર દક્ષિણ ગુજરાત સુધી વિજયકૂચ કરેલ.
અર્જુન :

ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇ ના કિલ્લા ને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશ દ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો.
સપ્ટેમ્બરના મધ્ય બાદ જે રીતે ટેસ્ટની કામગીરી ઘટાડી શું ખરેખર કોરોના ને નાથવામાં આપણે સફળ થયા હતાં? કે તેના લીધે દેખીતો કોરોના જ કથિત કાબૂમાં આવ્યો હતો? અને જો એવું ના હોય તો જે રીતે સરેરાશ ટેસ્ટ લેવાતાં હતાં એ જોતા હાલની પરિસ્થિતિ જેટલું જ સરેરાશ કોરોના રહેતો હોત.
અનેક ધર્મ અને સંપ્રદાયોમાં મહત્વ ધરાવતા "Tree of life"ને આ જાળીદાર બારીમાં ખુબ જ નિપુણતાપૂર્વક કોઈ જ અત્યાધુનિક ઓજાર કે મશીનરી વિના પ્રતિબિંબ કરાવવામાં આવી છે.
આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
https://twitter.com/kaushikksoni/status/1315668084917637120તમે અને મે પોતે આજ સુધી વધારે જે નકશાથી પરિચિત રહ્યા છે એ નકશાને "મર્કેટર નકશા" તરીકે ઓળખવામાં આવે છે જેને ગેરાડસ મર્કેટર નામના નકશાકાર દ્વારા ૧૬મી સદીમાં બનવવામાં આવ્યો હતો અને આજ દિન સુધી મોટાભાગે navigation માં વાપરવામાં આવે છે. ગૂગલ મેપમાં પણ આજ નકશો વપરાય છે.
કામની પ્રાથમિકતા આપવાની અણસમજ અને દેખાડો કરવાને નામે ભોપાળાં કરવાના તાગમાં અને પોતાના જરૂરિયાતની પાયાની જરૂરિયાતના બદલે કામ વગરની પંચાતમાં ધ્યાન કેન્દ્રિત કરીને દેશ આ મહામારી સામે બાકીના દેશ કરતા વામણો સાબિત થઈ રહ્યો છે. પુર આવે પાડા ના બંધાય. સમય સૂચકતા વાપરી જાણો તો જ થશે.
દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.
૨૦૧૪-૧૫ માં બીજેપી સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ ના નામે કરાયેલા સુધારા પાછળ નું મજૂર વર્ગ ના હક નું હનન ઘણુંજ ચૂપકીદી થી છૂપાવવા માં આવ્યું હતું. જે કાયદા સાથે ચેડાં થયા એ આ મુજબ હતા (ઔદ્યોગિક વિવાદ ધારો ૧૯૪૭, કરારી મજદૂર ધારો ૧૯૭૦, કારખાના ધારો ૧૯૪૮, એપ્રંટીસ ધારો ૧૯૬૧)